Book Display On Jhaverchand Meghani 04/09/2024

રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. 04/09/2024 ના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ, જેમાં કોલેજના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Library Orientation for Drama First Year Students- 03 September 2024