Book Exhibition and Lecture on the Life and Teachings of Swami Vivekananda on the Occasion of His Birth Anniversary on 12/01/2026

વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય તથા સપ્તધારાની સમુદાયિક સેવા ધારાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત તા. ૧૨/૦૧/૨૦૨૬, સોમવારના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન, વિચારો અને દર્શન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શન સવારે ૧૧:૩૦ કલાકથી બપોરે ૦૪:૩૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. […]