સ્વામી વિવેકનંદ જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૧૨/૦૧/૨૦૨૨ ના રોજ સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું

સ્વામી વિવેકનંદ જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૧૨/૦૧/૨૦૨૨ ને બુધવારના રોજ ૧૧:૩૦ થી ૦૩:૦૦ ક્લાકે વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ છે. કોલેજના સર્વે અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદશન(૪, જાન્યુઆરી ૨૦૨૨)

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભાગ નિમીતે તા. ૦૪/૦૧/૨૦૨૨ ના રોજ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદશનપ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ જેમાં કોલેજના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.