VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદશન(૪, જાન્યુઆરી ૨૦૨૨)

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભાગ નિમીતે તા. ૦૪/૦૧/૨૦૨૨ ના  રોજ    વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદશનપ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ જેમાં કોલેજના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.