Library Orientation Programme for B.Sc. Semester-I (Physics)

Department: B.Sc. Semester-I (Physics)College: Gujarat Arts and Science College, AhmedabadDate: 5th August, 2026Time: 1:00 PM to 2:30 PMVenue: Veer Shahid Vinod Kinariwala Library A Library Orientation Programme was successfully organized on 5th August, 2026 for the newly admitted students of B.Sc. Semester-I (Physics) at Gujarat Arts and Science College, Ahmedabad. The programme was conducted at […]
Book Exhibition on the Occasion of Umashankar Joshi’s Birth Anniversary

ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ મહાન ગુજરાતી સાહિત્યકાર, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા તથા ગુજરાત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ પુસ્તક પ્રદર્શન (Book Display)નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ કરવો, ગુજરાતી સાહિત્યના અમૂલ્ય વારસાથી પરિચિત […]
Newspaper Clippings Digital Repository

The Veer Shahid Vinod Kinariwala Library of Gujarat Arts & Science College, Ahmedabad is pleased to announce the launch of its Newspaper Clippings Digital Repository. The repository contains all newspaper clippings related to the college published in various Gujarati and English newspapers from 2016 to the present, which were previously preserved in the library. These […]
Gujarat College Magazine Digital Archive (1902–Present)

Established in 1861, Gujarat Arts and Science College is one of the oldest and most prestigious institutions in Gujarat, functioning under the Office of the Commissioner of Higher Education, Government of Gujarat. Renowned for its rich academic legacy, the College has played a significant role in shaping the educational, cultural, literary, and national life of […]
Internship Training Programme Successfully Conducted at Veer Shahid Vinod Kinariwala Library

Veer Shahid Vinod Kinariwala Library, Gujarat Arts and Science College, Ahmedabad successfully conducted a One-Month Internship Training Programme for the students of the Department of Library and Information Science, Gujarat University, from 1st June 2026 to 30th June 2026. The internship programme was organized with the objective of providing practical exposure to Library and Information […]
Tree Plantation Programme_25 June 2026

વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તા. ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ આદરણીય પ્રિન્સિપાલશ્રી ડૉ. પંકજ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને સવારે ૧૧:૦૦ કલાકે શરૂ થયો હતો અને બપોરે ૧૨:૩૦ કલાકે પૂર્ણ થયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ વૃક્ષોના જતન અને સંવર્ધન પ્રત્યે […]
Best Library User Award (2025-26)

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેમજ ગ્રંથાલયના પ્રિન્ટ અને ડિજિટલ સ્રોતોનો વ્યાપક ઉપયોગ થાય તે હેતુસર કોલેજ દ્વારા “Best Library User Award” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત, ઈ-જર્નલ્સ તથા ડિજિટલ સ્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપી સંશોધન પ્રવૃત્તિમાં વધારો થાય અને વિદ્યાર્થીઓમાં ગ્રંથાલય પ્રત્યે સકારાત્મક વલણ વિકસે તે પણ આ યોજનાનો મુખ્ય […]
Internship Completion under NEP-2020

At the Veer Shaheed Vinod Kinariwala Library, Gujarat Arts and Science College, a total of six students from Gujarat Arts and Commerce College successfully completed their internship under the NEP-2020 framework from 08 December 2025 to 24 December 2025. During the internship period, the students gained practical exposure to day-to-day library operations, reference services, classification and cataloguing, digital resources, and user […]
Books Display on Bhagavad Gita

To celebrate the auspicious occasion of Gita Jayanti, the Library organized a special display of books on the Bhagavad Gita on 1st December 2025. The exhibition showcased a rich collection of various editions of the Bhagavad Gita in different languages along with commentaries and scholarly works by eminent authors. The objective of this program was to promote awareness […]
Constitution Day – 2025 Celebration, 26-11-2025

ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદમાં તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ “સંવિધાન દિવસ”ની ઉજવણી ભાવભેર અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું અને તે સ્મૃતિદિવસને ઉજવવાનો હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં બંધારણીય જાગૃતિ, લોકશાહી મૂલ્યો અને […]