VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજંયતી ઉજવણી

ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. 21/07/2023 ને શુક્રવારના રોજ ૧૧:૩૦ થી ૦૩:૦૦ ક્લાકે વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે ઉમાશંકર જોશી દ્વારા અને ઉમાશંકર જોશી પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાતી વિભાગ દ્વારા ઉમાશંકર જોશીના કાવ્ય માધુર્ય પર શ્રી અરવિંદ બારોટ તથા ઉમાશંકર જોશીની વાર્તાના રસસ્થાનો પર રામ મોરી […]

બેસ્ટ લાયબ્રેરી યુઝર- 2022-23

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવુત્તિને પ્રોત્સહન મળે તે હેતુસર લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર સાયન્સ તેમજ આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને વર્ષ ૨૦૨૨-૨૩ માટે “બેસ્ટ લાયબ્રેરી યુઝર” એવોર્ડથી PARMAR SATYARAJSINH PATHUBHAI (F.Y.B.A, Roll No. 460) – આર્ટસ વિદ્યાશાખા તથા PATEL DARSHAN VISHNUBHAI (S.Y. B.Sc., Roll No. 327)- સાયન્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને સન્માનિત કરવામા આવ્યા. આચાર્યશ્રી દ્વારા વિધયાઁથીઓને પ્રમાણપત્ર તથા પુસ્તકો તારીખ […]

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી (૨૧/૦૨/૨૦૨૩)

ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તારીખ ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે પુસ્તક પ્રદશૅન કરવામાં આવ્યું જેમાં કોલેજના વિધાર્થીઓ તથા અધ્યાપક્શ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Workshop on N-LIST (09/02/2023)

શાહિદ વીર વિનોદ કિનારાવાલા પુસ્તકાલય, ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ૦૯/૦૨/૨૦૨૩ ના ​​રોજ “M.Sc, વિદ્યાર્થીઓ તથા નવા જોડાયેલ અધ્યાપકશ્રીઓ માટે એક દિવસનો N-LIST અવેરનેસ પ્રોગ્રામ યોજન કરવામાં આવ્યો. વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો ઈલેક્ટ્રોનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ માટે તાલીમ આપવાનો હતો.

સ્વામી વિવેકનંદની ૧૬૧મી જન્મજંયતી ઉજવણી

વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદની ૧૬૧મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ ૧૨-૦૧-૨૦૨૩, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Library Orientation, September-2022

Orientation towards Library was conducted for newly admitted students on 15th September , 2022 for B.Sc. and  16th September, 2012 for B.A. at main building at sardar Vallabhbhai Patel Hall , Gujarat arts and science college. Library Orientation for the Batch 2022, make them Introduce with Library Resources, Services, Activities & Basic Library & search […]

ઝવેરચંદ મેઘાણીની ૧૨૬મી જન્મ જયંતી પર પુસ્તક પ્રદર્શન અને વ્યાખ્યાન

રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૬મી જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. ૨૯/૦૮/૨૦૨૨ ના  રોજ    વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત  પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ તેમજ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક દ્વારા મેઘાણીની વિવિધ કૃતિઓ વેશે વ્યાખ્યાન આપવામાં આવેલ હતું જેમાં કોલેજના ગુજરાતી વિભાગના તમામા વિદ્યાર્થીઓ તથા અન્ય વિભાગના […]

સ્વામી વિવેકનંદ જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૧૨/૦૧/૨૦૨૨ ના રોજ સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું

સ્વામી વિવેકનંદ જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૧૨/૦૧/૨૦૨૨  ને બુધવારના રોજ ૧૧:૩૦ થી ૦૩:૦૦ ક્લાકે  વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે  સ્વામી વિવેકાનંદજીના જીવન પર આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ છે. કોલેજના સર્વે અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદશન(૪, જાન્યુઆરી ૨૦૨૨)

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભાગ નિમીતે તા. ૦૪/૦૧/૨૦૨૨ ના  રોજ    વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદશનપ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ જેમાં કોલેજના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Book display and on Indian Constitution on 26th November 2021

On the occasion of Constitution Day  Gujarat Arts & Science College, Veer Shahid Vinod Kinariwala Library arranged Book display and  on Indian Constitution . Thanks……. We are Thankful to Our Users who’ve been interestingly participated in the Event on “Books Display on Constitution on  26th  November 2021 ! Increasing number of Users in this Activity is motivated […]