VEER SHAHID VINOD KINARIWALA LIBRARY

Gujarat Arts and Science College

ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી પર પુસ્તક પ્રદર્શન અને શબ્દાંજલિ..01/09/2023

રાષ્ટ્રીય શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. 01/09/2023 ના  રોજ   વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી પર પ્રકાશિત  પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા આવેલ હતુ તેમજ એમ-૫ ખાતે ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો દ્વારા મેઘાણીની વિવિધ કૃતિઓ વેશે વ્યાખ્યાન તથા ગીતસંગીત સાથે સાહિત્યિક પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં કોલેજના […]

Library Orientation for B.A. First Year Students-29/08/2023

Orientation towards Library was conducted for newly admitted students on 29th August , 2023 for B.A. at main building, sardar Vallabhbhai Patel Hall , Gujarat arts and science college. Library Orientation for the Batch 2023, make them Introduce with Library Resources, Services, Activities & Basic Library & search Skill. It helps them to familiarize with […]

Celebration of Munshi Premchand Jayanti. 23/08/2023

મુંશી પ્રેમચંદની જન્મ જયંતી ઉજવણીના ભાગ નિમીતે તા. ૨૩/૦૮/૨૦૨૩ ને બુધવારના રોજ બપોરે ૧૧:૪૫ થી ૦૨:00 ક્લાકે મેઈન બિલ્ડીંગ રૂમ નંબર-૫ ખાતે પ્રેમચંદના જીવન પર એક ટેલી ફિલ્મ અને કફન કહાનીનું નાટ્ય રૂપાંતર બતાવવામાં આવ્યું . ત્યારબાદ વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે બપોરે ૪:૩૦ કલાક સુધી મુંશી પ્રેમચંદ દ્વારા અને તેમના પર પ્રકાશિત પ્રદર્શનનું […]

Library Orientation, 03/08/2023

Orientation towards Library was conducted for newly admitted B.A. Political Science Subject students on 03rd August 2023 at Veer Shahid Vinod Kinariwala Pustakalay, Gujarat arts and science college. Library Orientation for the Batch 2023, make them Introduce with Library Resources, Services, Activities & Basic Library & search Skill. It helps them to familiarize with the […]

પુસ્તક પ્રદર્શન તથા ગ્રંથાલય ઓરિએન્ટેશન પ્રોગ્રામ ૧૧/૦૮/૨૦૨૩

તારીખ ૧૧/૦૮/૨૦૨૩ ના રોજ ગુજરાત યુનીવર્સીટીના પી.જી. સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ ગુજરાત કોલેજની મુલાકાત લીધી હતી તથા અત્રેની કોલેજના સમાજશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ માટે અત્યંત દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન નું આયોજન કરેલ હતું સાથે સાથે પુસ્તકોની સાચવણી, પુસ્તકો કઈ રીતે શોધવા, પુસ્તકને શોધવામાં OPACનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, ઉચ્ચ અભ્યાસ અને કોઈપણ પ્રકારના અભ્યાસમાં પુસ્તકની ઉપયોગિતા વગેરે […]

ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજંયતી ઉજવણી

ઉમાશંકર જોશીની ૧૧૩મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તા. 21/07/2023 ને શુક્રવારના રોજ ૧૧:૩૦ થી ૦૩:૦૦ ક્લાકે વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય ખાતે ઉમાશંકર જોશી દ્વારા અને ઉમાશંકર જોશી પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું તથા ગુજરાતી વિભાગ દ્વારા ઉમાશંકર જોશીના કાવ્ય માધુર્ય પર શ્રી અરવિંદ બારોટ તથા ઉમાશંકર જોશીની વાર્તાના રસસ્થાનો પર રામ મોરી […]

બેસ્ટ લાયબ્રેરી યુઝર- 2022-23

વિદ્યાર્થીઓમાં વાંચન પ્રવુત્તિને પ્રોત્સહન મળે તે હેતુસર લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરનાર સાયન્સ તેમજ આર્ટ્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને વર્ષ ૨૦૨૨-૨૩ માટે “બેસ્ટ લાયબ્રેરી યુઝર” એવોર્ડથી PARMAR SATYARAJSINH PATHUBHAI (F.Y.B.A, Roll No. 460) – આર્ટસ વિદ્યાશાખા તથા PATEL DARSHAN VISHNUBHAI (S.Y. B.Sc., Roll No. 327)- સાયન્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીને સન્માનિત કરવામા આવ્યા. આચાર્યશ્રી દ્વારા વિધયાઁથીઓને પ્રમાણપત્ર તથા પુસ્તકો તારીખ […]

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી (૨૧/૦૨/૨૦૨૩)

ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ ની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા તારીખ ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે પુસ્તક પ્રદશૅન કરવામાં આવ્યું જેમાં કોલેજના વિધાર્થીઓ તથા અધ્યાપક્શ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Workshop on N-LIST (09/02/2023)

શાહિદ વીર વિનોદ કિનારાવાલા પુસ્તકાલય, ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ૦૯/૦૨/૨૦૨૩ ના ​​રોજ “M.Sc, વિદ્યાર્થીઓ તથા નવા જોડાયેલ અધ્યાપકશ્રીઓ માટે એક દિવસનો N-LIST અવેરનેસ પ્રોગ્રામ યોજન કરવામાં આવ્યો. વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો ઈલેક્ટ્રોનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ માટે તાલીમ આપવાનો હતો.

સ્વામી વિવેકનંદની ૧૬૧મી જન્મજંયતી ઉજવણી

વિશ્વ મહાપુરૂષ સ્વામી વિવેકનંદની ૧૬૧મી જન્મજંયતી ઉજવણીના ભાગ નિમીતે તારીખ ૧૨-૦૧-૨૦૨૩, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તેમજ સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.