રાષ્ટ્રીય
શાયર” શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૬મી જન્મ જયંતીની ઉજવણી ભાગ નિમીતે તા. ૨૯/૦૮/૨૦૨૨
ના રોજ
વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલયમાં ઝવેરચંદ મેઘાણી દ્વારા અને મેઘાણી
પર પ્રકાશિત પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામા
આવેલ હતુ તેમજ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક દ્વારા મેઘાણીની વિવિધ કૃતિઓ વેશે
વ્યાખ્યાન આપવામાં આવેલ હતું જેમાં કોલેજના ગુજરાતી વિભાગના તમામા વિદ્યાર્થીઓ તથા
અન્ય વિભાગના સર્વે અધ્યાપક્શ્રીઓ, વિદ્યાર્થીઓ
તથા કર્મચારીશ્રીઓ ઉત્સાહભેર
ભાગ લીધો હતો.




